મોરબી : લીલાધરભાઈ હિરજીભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : લીલાધરભાઈ હિરજીભાઈ અઘારા ( ઉ.વ. 53) તે હેલીબેન, અનુરાગભાઈના પિતા, રમણિકભાઈના ભાઈ તથા ચિંતનભાઈ, અનિકેતભાઈના કાકાનું તા. 31ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.2ને શનિવારે સવારે 8 થી 10 તેમના નિવાસ સ્થાન નાની કેનાલ રોડ, કિશન પાર્ક-2, પંચાસર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text