ટંકારા : મણીબેન ત્રિભોવનભાઈ ધેટીયાનું અવસાન

- text


ટંકારા : ટંકારાના ગાયત્રીનગર નિવાસી મણીબેન ત્રિભોવનભાઈ ધેટીયા (ઉ. વ ૯૫) તે ભીખાભાઈ અને છગનભાઈના માતુશ્રીનું તા.૧૪-૨-૨૦૨૧ ને રવિવારે અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને બેસણુ સહિતની વિધી મોકુફ રાખેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું ૮૧૪૦૬૪૧૧૩૯, ૯૭૨૫૩૩૧૩૭૪ ઉપર રાખ્યુ છે.

- text