મોરબી : તારાબેન સંપટનું અવસાન

- text


મોરબી નિવાસી , નવગામ ભાટીયા તારાબેન જેન્તીલાલ સંપટ (ઉ.વર્ષ-88) તે રાજુભાઈ ,કમલેશભાઈ તથા નીલમબેન (મુંબઈ) ના માતુશ્રી દર્શન તથા મયુર ના દાદીમાનું તા.1/10/2022 ના રોજ અવસાન થયેલ છે સદગત નુ ઉઠમણું તા.2/10/2022 ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન સુથાર શેરીઝ, ઘંટીયા પા મોરબી ખાતે રાખેલ છે.

- text

- text