- text
પડધરી : બ્રહ્મક્ષત્રિય મંજુલાબેન ભીખાલાલ સોનેજી ( ઉ.વ.78 ) તે સ્વ.ભીખાલાલ ત્રિભોવનદાસ સોનેજીના પત્ની, રાજેશભાઇ, શૈલેષભાઇ, વીણાબેન પરસોતમકુમાર પડીયા, વર્ષાબેન વિજયકુમાર વીંછી, તક્ષીલાબેન જીગ્નેશકુમાર જાજલના માતૃશ્રી તથા હાર્દિક, તેમજ મોરબી અપડેટના ન્યુઝ હેડ કાર્તિકભાઈ અને રાહુલના દાદીનું તા.20ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. 22ને ગુરુવારે સાંજે 4થી 5 પ્રગટેશ્વર મહાદેવના મંદિરે, મોવૈયા સર્કલ નજીક, પડધરી ખાતે રાખેલ છે.
- text