મોરબી : અદેપર નિવાસી રણજીતસિંહ ઝાલાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના અદેપર નિવાસી રણજીતસિંહ ભીખુભા ઝાલાનું તારીખ 20-2-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 28-2-2024 ને બુધવારના રોજ...

બગથળા : અશોકભાઈ બાબુભાઈ કોરવાડીયાનું અવસાન

મોરબી : બગથળા નિવાસી અશોકભાઈ બાબુભાઈ કોરવાડીયા (ઉ.વ. 58), તે જીતેન્દ્રભાઈ તથા અતુલભાઈના ભાઈ તેમજ જીજ્ઞેશભાઈના પિતાનું તા. 10/08/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન...

દેરાળા : શાંતાબેન લાલજીભાઇ મોરડીયાનું અવસાન

મોરબી : દેરાળા (નંદનવન) નિવાસી શાંતાબેન લાલજીભાઇ મોરડીયા (ઉ.વ. 92), તે લખમણભાઇ (95865 85666) અને દિનેશભાઇ (73590 33998)ના માતુશ્રી તેમજ રજનીકાંત (99095 96180), રાકેશ...

મોરબી નિવાસી શતાયુ કુંવરબેન રાજપરાનું અવસાન

મોરબી : મૂળ કાલિકાનગર હાલ મોરબી નિવાસી કુંવરબેન મોહનભાઈ રાજપરા (ઉં. વ. 103) તે દેવજીભાઈ પ્રેમજીભાઈ રાજપરા (મો.નં. 9825672164, ભીમજીભાઈ પ્રેમજીભાઈ રાજપરા (મો.નં. 9913580106),...

મોરબી : કંસારા ચંદુલાલ હીરાલાલનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કંસારા ચંદુલાલ હીરાલાલ (ઉ.વ.72), તે વૃજેશભાઈના પિતા, રમણિકભાઈના નાના ભાઇ તેમજ ભરતભાઇ, ભાસ્કરભાઈ, નીતિનભાઈના મોટા ભાઈનું તા. 01/12/2020ના રોજ અવસાન...

મોરબી: વજીબેન તળશીભાઈ વિલપરાનું અવસાન

મોરબી: મુ.સરદારનગર(સરવડ) નિવાસી વજીબેન તળશીભાઈ વિલપરા (ઉ.વ. ૯૦) તે પ્રાણજીવનભાઈ તળશીભાઈ વિલપરા (મો. ૯૮૭૯૭ ૮૩૫૦૭), ગુણવંતભાઈ તળશીભાઈ વિલપરા (મો. ૯૯૭૯૬ ૭૨૮૧૧)ના માતાશ્રી, હંસાબેન પ્રાણજીવનભાઈ...

મોરબી :ભાવનાબેન કમલેશભાઈ ખંધેડિયાનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી ભાવનાબેન કમલેશભાઈ ખંધેડિયા તે નવિનભાઈ મગનલાલ ખંધેડિયાના પુત્રવધુનું તા. 11ના રોજ અવસાન થયેલ છે, સદગતનું ઉઠમણું તા. 14 ને સોમવારે...

મોરબી : કનૈયાલાલ ગૌરીશંકર ત્રિવેદીનું અવસાન

મોરબી : કનૈયાલાલ ગૌરીશંકર ત્રિવેદી (ઉં.વ.૬૫) તે હિતેશભાઈ તથા ભાવિકાબેનના પિતા તેમજ નૌતમભાઈ, પ્રકાશભાઈ, મહેશભાઈ, દેવીપ્રસાદભાઈ, હસમુખભાઈ અને પરેશભાઈના મોટાભાઈનું તા. ૧૬ના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી ધરમશીભાઈ શેરસીયાનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી ધરમશીભાઈ પોપટભાઈ શેરસીયા (ખારચીયાવાળા) તે એડવોકેટ ધવલભાઈ શેરસીયા (મો.નં. 96875 62504, 98253 64303)ના પિતા, શામજીભાઈ પોપટભાઈ શેરસીયા, હરીભાઈ પોપટભાઈ શેરસીયા,...

રાસંગપર : કમળાબેન ગણેશભાઈ રંગપરિયાનું અવસાન

  મોરબી : રાસંગપર નિવાસી કમળાબેન ગણેશભાઈ રંગપરિયા (ઉ.વ. 55), તે ગણેશભાઈ હરીભાઈ (63546 42022)ના પત્ની તેમજ પ્રદીપભાઈ (97373 11968)ના માતુશ્રીનું તા. 09/04/2021ને શુક્રવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17એ પાટોત્સવ ઉજવાશે

યજ્ઞ, રાસ ગરબા, સંતવાણી, શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને મહાપ્રસાદ સહિતના આયોજનો મોરબી : વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17મેને શુક્રવારના રોજ 19મો પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં...

આમરણમાં ૨૦મીએ હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ ઉજવાશે

મોરબી : આમરણ ખાતે હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ તા. ૨૦ મેને સોમવારે ઉત્સાહભેર ઉજવાશે. સંદલ શરીફના ટાઈમ ઈશાની નમાઝ બાદ, રાત્રે.૧૦/૩૦ વાગ્યે રાખેલ...

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સમયમાં 15મેથી ફેરફાર   

મોરબી : મુસાફરોની સગવડતા અને ટ્રેનો ના સમય પાલન માં સુધારો કરવા માટે, પશ્ચિમ રેલવે 15 મે, 2024 થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6...

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે અક્ષય તૃતીયા સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું...

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌથી ઓછા ભાવે ખરીદો ઓફર ફક્ત એક જ દિવસ સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર, ફ્કત એક જ...