દેરાળા : શાંતાબેન લાલજીભાઇ મોરડીયાનું અવસાન

- text


મોરબી : દેરાળા (નંદનવન) નિવાસી શાંતાબેન લાલજીભાઇ મોરડીયા (ઉ.વ. 92), તે લખમણભાઇ (95865 85666) અને દિનેશભાઇ (73590 33998)ના માતુશ્રી તેમજ રજનીકાંત (99095 96180), રાકેશ (99094 85884) અને વંશના દાદીનું તા. 24/12/2020ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લોકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે.

- text

- text