બગથળા : અશોકભાઈ બાબુભાઈ કોરવાડીયાનું અવસાન

- text


મોરબી : બગથળા નિવાસી અશોકભાઈ બાબુભાઈ કોરવાડીયા (ઉ.વ. 58), તે જીતેન્દ્રભાઈ તથા અતુલભાઈના ભાઈ તેમજ જીજ્ઞેશભાઈના પિતાનું તા. 10/08/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (જીતેન્દ્રભાઈ 94272 00508, અતુલભાઈ 99987 34134, જીજ્ઞેશભાઈ 99794 44984)

- text

 

- text