રાસંગપર : કમળાબેન ગણેશભાઈ રંગપરિયાનું અવસાન

- text


 

મોરબી : રાસંગપર નિવાસી કમળાબેન ગણેશભાઈ રંગપરિયા (ઉ.વ. 55), તે ગણેશભાઈ હરીભાઈ (63546 42022)ના પત્ની તેમજ પ્રદીપભાઈ (97373 11968)ના માતુશ્રીનું તા. 09/04/2021ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (જેન્તીભાઈ 97271 21340)

- text