મોરબી : મોરબી નિવાસી ભાવનાબેન કમલેશભાઈ ખંધેડિયા તે નવિનભાઈ મગનલાલ ખંધેડિયાના પુત્રવધુનું તા. 11ના રોજ અવસાન થયેલ છે, સદગતનું ઉઠમણું તા. 14 ને સોમવારે સાંજે 5.30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી ખાતે રાખેલ છે.
Morbi: આવતી કાલે એટલે કે મંગળવારે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનાં ઘણા ભાગોમાં આકરી ગરમીથી લોકો શેકાઇ રહ્યા...
તમામ લોકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઇ મતદાનની ફરજ નિભાવે તેવી અપીલ
મોરબી : વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં ચૂંટણીનું મહાપર્વ છે ત્યારે દરેક...