મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદી (ખોડિયાર ટ્રાવેલ્સવાળા ) તે ભુપતરાયના પુત્ર , હર્ષદ અને પાયલના પિતા તેમજ અમરીશભાઈ ચમનભાઈના સસરા તથા ભરતભાઈ તેમજ મુકુંદભાઈના ભાઈનું તારીખ 27 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 29-02-24ને ગુરુવારના રોજ બુઢા બાવાના મંદિર , બૂઢાબાવાની શેરી મોરબી ખાતે સાંજે 4 થી 6 કલાક દરમ્યાન રાખેલ છે.

- text