મોરબી : અદેપર નિવાસી રણજીતસિંહ ઝાલાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના અદેપર નિવાસી રણજીતસિંહ ભીખુભા ઝાલાનું તારીખ 20-2-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 28-2-2024 ને બુધવારના રોજ અદેપર મુકામે રાખવામાં આવી છે.

- text