મોરબી : મોરબી નિવાસી કંસારા ચંદુલાલ હીરાલાલ (ઉ.વ.72), તે વૃજેશભાઈના પિતા, રમણિકભાઈના નાના ભાઇ તેમજ ભરતભાઇ, ભાસ્કરભાઈ, નીતિનભાઈના મોટા ભાઈનું તા. 01/12/2020ના રોજ અવસાન થયેલ છે. (ભાસ્કરભાઈ 99748 11420)
Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...