મોરબી : રણછોડભાઈ ત્રિભોવનભાઈ ખાવડીયાનું અવસાન

  મોરબી : મૂળ કુંતાસી હાલ મોરબીના નાની વાવડી ગામ નિવાસી રણછોડભાઈ ત્રિભોવનભાઈ ખાવડીયા (ઉ.વ.96) તે દયાળજીભાઈ ખાવડીયા, રમેશભાઈ ખાવડીયાના પિતા તેંમજ આશિષભાઈ અને આયર્નભાઈના...

મોરબી : ભરતભાઇ ભગવાનલાલભાઈ મહેતાનું અવસાન

મોરબી : મુળ દેરાળા હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ ભરતભાઇ ભગવાનલાલભાઈ મહેતા(ઉ.વ.68),તે સ્વ.ભગવાનલાલ જે.મહેતાનાં પુત્ર,મધુબેનનાં પતિ,અશ્વિનભાઈ ફુલશંકરભાઈ મહેતા (વાંકાનેર),સ્વ.પ્રેમિલાબેન વિનોદરાયભાઈ (ભાવનગર),ગં.સ્વ.પદમાબેન પ્રદ્યુમનભાઈ (રાજકોટ),કોકિલાબેન,ચંદ્રિકાબેન,ઝંખનાબેન,વિભાબેનનાં ભાઈ...

મોરબીઃ લુણસર નિવાસી હરખજીભાઈ વસિયાણીનું અવસાન

મોરબીઃ લુણસર નિવાસી હરખજીભાઈ નાનજીભાઈ વસિયાણી તે અંબારામભાઈ નાનજીભાઈ વસિયાણીના ભાઈ, અંકિત હરખજીભાઈ વસિયાણીના પિતાનું તારીખ 8-12-2022 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું...

શકત-સનાળા : થોભણભાઇ જીવરાજભાઈ કાંજીયાનું અવસાન

મોરબી : શકતસનાળા નિવાસી થોભણભાઇ જીવરાજભાઈ કાંજીયા (ઉંમર વર્ષ 74), તે જયંતીભાઈ (99791 34894), ગીરીશભાઈ (99135 25775), નરેશભાઈ (98256 68913) અને પ્રવીણભાઈ (97122 35311)...

મોરબી : નવા દેરાળા નિવાસી ગોવિંદભાઈ ઉઘરેજાનું અવસાન

મોરબી : મોરબીના નવા દેરાળા નિવાસી ગોવિંદભાઇ ભગવાનજીભાઈ ઉઘરેજા ઉ.85 તે કાંતિભાઈ, નરભેરામભાઈ તથા રમેશભાઈના પિતાનું તા.29ને સોમવારેના રોજ અવસાન થયેલ છે.કોરોના મહામારીને કારણે સદગતનું...

ટંકારા : વસંતબેન દયાલજીભાઈ પરમારનું અવસાન 

ટંકારા : ટંકારા નિવાસી વસંતબેન દયાલજીભાઈ પરમાર (ઉ.વ.83),તે દયાલજી આર્ય(સાહિત્ય અકાદમી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મેળવનાર)ના પત્ની તથા ભરતભાઈના માતાશ્રીનું તા.17ને રવિવારના રોજ અવસાન...

મોરબી નિવાસી વલમજીભાઈ જીવરાજભાઈ ફેફરનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વલમજીભાઈ જીવરાજભાઈ ફેફર (ઉ.વ.77) તે શામજીભાઈ, ભાઈલાલભાઈ, રસીકભાઈના ભાઈ અને જગદીશભાઈ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તા. 2ને શનિવારે અવસાન થયું છે....

મોરબી : દામજીભાઇ સવજીભાઇ રાંકજાનું અવસાન

મોરબી : દામજીભાઇ સવજીભાઇ રાંકજા, તે અક્ષયભાઇ (90990 20719) અને ધવલભાઇ (88667 81692)ના પિતાનું તા.૧૮-૦૭-૨૦૨૧ ને રવિવારના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનીક બેસણું...

મોરબી : મંછાબેન વાડીલાલ શેઠનું અવસાન

મોરબી : મંછાબેન વાડીલાલ શેઠ (ઉ.વ. ૯૩), તે સ્વ. વાડીલાલ ચત્રભુજ શેઠના પત્ની તેમજ દિવ્યાકર સ્ટોરવાળા સ્વ. પ્રદ્યુમ્નભાઈ વાડીલાલ શેઠ, સ્વ. દિલીપભાઈ વાડીલાલ શેઠ...

મોરબી નિવાસી કડીવાર હિરેનભાઈ મનસુખભાઈનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી હિરેનભાઈ મનસુખભાઇ કડીવાર (ઉ.વ.27) તે મનસુખભાઈના પુત્ર, ચિરાગભાઈના ભાઈ, શિવલાલભાઈ મોહનભાઈ કડીવારના પૌત્ર અને હરેશભાઈ તેમજ અશોકભાઈના ભત્રીજાનું તા. 8ના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ચોમાસામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તૈયાર રહેવા તંત્રને મુખ્ય સચિવની સૂચના

ગાંધીનગર ખાતે ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિનો સામનો કરવા મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ : રાજ્યમાં NDRFની ૧૫ તેમજ SDRFની ૧૧ કંપની સજ્જ મોરબી...

કાલે મંગળવારે તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞા લેવાશે

મોરબી : દેશના નાગરિકોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા દર વર્ષે તા. ૨૧-મે ના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે, તેમ ગૃહ વિભાગની...

સારા વરસાદનો વરતારો ! મોરબીમાં ટીટોડીએ 15 ફૂટ ઉંચાઈ પર 5 ઈંડા મૂક્યા

ટીટોડીના ઈંડા પરથી ચોમાસું સારું રહેવાનું અનુમાન મોરબી : ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીમાં ટીટોડીએ મૂકેલા ઈંડા પરથી આનંદના સમાચાર આવ્યા...

મોરબીના નાની વાવડીમાં 25 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી : મોરબી નજીક આવેલા નાની વાવડી ગામે તારીખ 19 મે થી 25 મે સુધી વાવડી હાઈસ્કૂલ ખાતે હસમુખભાઈ જોશીના યજમાન પદે શ્રીમદ ભાગવત...