મોરબી : ભરતભાઇ ભગવાનલાલભાઈ મહેતાનું અવસાન

- text


મોરબી : મુળ દેરાળા હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ ભરતભાઇ ભગવાનલાલભાઈ મહેતા(ઉ.વ.68),તે સ્વ.ભગવાનલાલ જે.મહેતાનાં પુત્ર,મધુબેનનાં પતિ,અશ્વિનભાઈ ફુલશંકરભાઈ મહેતા (વાંકાનેર),સ્વ.પ્રેમિલાબેન વિનોદરાયભાઈ (ભાવનગર),ગં.સ્વ.પદમાબેન પ્રદ્યુમનભાઈ (રાજકોટ),કોકિલાબેન,ચંદ્રિકાબેન,ઝંખનાબેન,વિભાબેનનાં ભાઈ તથા બહાદુરભાઈ એમ.ત્રિપાઠી (અમદાવાદ)નાં બનેવીનું તા.૧૫ને મંગળવારનાં રોજ અવસાન થયેલ છે.સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.૧૭ને ગુરૂવારનાં રોજ સાંજના ૪ થી ૫ કલાકે ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડી,સાવસર પ્લોટ-૧૦/૧૧,મોરબી ખાતે રાખેલ છે.અશ્વિનભાઈ મહેતા મો.૯૯૦૯૫ ૫૪૧૨૭,અનિલભાઈ પંડ્યા મો.૯૮૨૪૨ ૨૦૮૫૩,બહાદુરભાઈ ત્રિપાઠી મો.૯૯૯૮૭ ૧૩૮૬૪

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text