શકત-સનાળા : થોભણભાઇ જીવરાજભાઈ કાંજીયાનું અવસાન

- text


મોરબી : શકતસનાળા નિવાસી થોભણભાઇ જીવરાજભાઈ કાંજીયા (ઉંમર વર્ષ 74), તે જયંતીભાઈ (99791 34894), ગીરીશભાઈ (99135 25775), નરેશભાઈ (98256 68913) અને પ્રવીણભાઈ (97122 35311) ના પિતાનું તા. 4 મે, 2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

 

- text