મોરબી : જોશનાબેન જગદીશભાઈ નિમાવતનું અવસાન

- text


મોરબી: જોશનાબેન જગદીશભાઈ નિમાવત (ઉં.વ. 72) નું તારીખ 2ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકક્રિયા તથા સદગતનું બેસણું બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તારીખ 6ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકે છે. રોહિતભાઈ (9825776456), નિલેશભાઈ (9825871719), સંજયભાઈ (9979460199), રાહુલભાઈ (9824585185)

- text

- text