મોરબી : 105 વર્ષીય શાંતાબેન તળશીભાઈ હોથીનું અવસાન
મોરબી : મૂળ ચમનપર હાલ મોરબી નિવાસી 105 વર્ષીય શાંતાબેન તળશીભાઈ હોથીનું તા. 31/01/2022ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 03/02/2022ને ગુરુવારે...
મોરબી : ગીતાબેન મનુભાઈ ડાભીનું અવસાન
મોરબી : ભરવાડ ગીતાબેન મનુભાઈ ડાભી (ઉ.વર્ષ ૫૫), તે મોરબી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને હાલ તાલુકા પંચાયતના સદસ્ય નાથાભાઈ ડાભીના નાનાભાઈ મનુભાઈ ડાભીના...
મોરબી : જયશ્રીબા બહાદુરસિંહ જાડેજાનું અવસાન
મોરબી : જયશ્રીબા બહાદુરસિંહ જાડેજા (યુ.એસ.એ.) (ઉમર વર્ષ 70), તે બહાદુરસિંહ અજીતસિંહ જાડેજા (99789 98982)ના પત્ની તેમજ અમરીશકુમાર (99789 90009), ફાલ્ગુનીબા અને યશસ્વીબાના માતા...
મોરબી : અશોકભાઈ વલ્લભદાસ ભગીરથનું અવસાન, સોમવારે ઉઠમણું અને સાદડી
મોરબી : અશોકભાઈ વલ્લભદાસ ભગીરથ (ઉ.વ. 52), તે સ્વ. વલ્લભદાસ માવજીભાઈ ભગીરથના પુત્ર, પરાગભાઇ (રઘુવીર પ્રોવિઝન) તથા વર્ષાબેન દિપકકુમાર ખખ્ખરના મોટાભાઈ, ભાર્ગવભાઇ તથા દિશાબેનના...
મોરબી : હર્ષદભાઈ વૃજલાલભાઈ ધામેચાનું અવસાન
મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના બંસી મેન્સવેરવાળા હર્ષદભાઈ વૃજલાલભાઈ ધામેચા (ઉ.વ. 53), તે વૃજલાલભાઈ રાઘવજીભાઈ ધામેચાના મોટા પુત્ર અને ડો. માનીશ ધામેચા (આયોજન અને વિકાસ...
મોરબી નિવાસી દિનેશભાઈ શિરોહીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી દિનેશભાઈ પોપટભાઈ શિરોહીયા, તે અમિતભાઈ શિરોહીયા, જીગ્નેશભાઈ શિરોહીયાના પિતા, ચંપકભાઈ શિરોહીયા, સુરેશભાઈ શિરોહીયા, ચંદુભાઈ શિરોહીયા, રાજેશભાઈ શિરોહીયા અને નીતિનભાઈ શિરોહીયાના...
મોરબી નિવાસી કંચનબેન પંડ્યાનું અવસાન, આજે સાંજે 6 કલાકે અંતિમયાત્રા
મોરબી : મોરબી નિવાસી કંચનબેન નાનાલાલ પંડ્યા (ઉં.વ. 78) તે નાનાલાલ મણિશંકર પંડ્યાના પત્ની, દિનેશભાઈ નાનાલાલ પંડ્યા (સિટીવિઝન), અશોકભાઈ નાનાલાલ પંડ્યા (સંજીવની મેડિકલ સ્ટોર),...
મોરબી નિવાસી છબીબેન ધાનજાનું 107 વર્ષની વયે નિધન
મોરબી : મુળ માણેકવાડા, હાલ મોરબી નિવાસી સ્વર્ગસ્થ નરશીભાઈ જીવાભાઈ ધાનજાના ધર્મપત્ની છબીબેન ધાનજા (ઉ.107) તે નાનાલાલભાઈ, કેશવજીભાઈ, સ્વ. વિઠ્ઠલભાઈના માતા અને દીપકભાઈ, કૈલાશભાઈ...
મોરબી : મહેશભાઈ શિવલાલભાઇ અંદરપાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મહેશભાઈ શિવલાલભાઇ અંદરપા (ઉ.વ.46), તે સ્વ. સોનલબેન (95100 13888)ના પતિ તેમજ ભરતભાઈ (98252 76497) અને જયેશભાઈ (99794 44897)ના ભાઈનું તા.૦૮/૦૭/૨૧...
રવાપર : મનુબેન ધનજીભાઈ સંઘાણીનું અવસાન
મોરબી : મૂળ નવા ઘનશ્યામગઢ હાલ રવાપર નિવાસી મનુબેન ધનજીભાઈ સંઘાણી (ઉ.વ. 74). તે ધનજીભાઈ (98256 20142)ના પત્ની તેમજ દિલીપભાઈ (99049 76089) તથા કાંતિલાલ...