મોરબી નિવાસી છબીબેન ધાનજાનું 107 વર્ષની વયે નિધન

- text


મોરબી : મુળ માણેકવાડા, હાલ મોરબી નિવાસી સ્વર્ગસ્થ નરશીભાઈ જીવાભાઈ ધાનજાના ધર્મપત્ની છબીબેન ધાનજા (ઉ.107) તે નાનાલાલભાઈ, કેશવજીભાઈ, સ્વ. વિઠ્ઠલભાઈના માતા અને દીપકભાઈ, કૈલાશભાઈ તથા ડો. ધ્રુવભાઈ અને જયભાઈના દાદીમાનું તા. 15ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 18ના સોમવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, શિવમંદિર પાસે, રવાપર ખાતે રાખ્યું છે.

- text

- text