મોરબી નિવાસી કંચનબેન પંડ્યાનું અવસાન, આજે સાંજે 6 કલાકે અંતિમયાત્રા

- text


મોરબી : મોરબી નિવાસી કંચનબેન નાનાલાલ પંડ્યા (ઉં.વ. 78) તે નાનાલાલ મણિશંકર પંડ્યાના પત્ની, દિનેશભાઈ નાનાલાલ પંડ્યા (સિટીવિઝન), અશોકભાઈ નાનાલાલ પંડ્યા (સંજીવની મેડિકલ સ્ટોર), પારૂલબેન પ્રકાશભાઈ મહેતાના માતા, જગદીશભાઈ રતિલાલ દવે (ઉદ્યોગ સમાચાર), વિનોદભાઈ રતિલાલ દવેના મોટા બહેનનું આજ રોજ તારીખ 8-8-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. જેઓની અંતિમયાત્રા શિવાલય હાઈટ્સ, કોમ્યુનિટી હોલની સામેની શેરી, કાયાજી પ્લોટ-6, શનાળા રોડ, મોરબીથી આજે સાંજે 6 કલાકે નીકળશે.

- text

- text