કાલે બુધવારે ઘુંટુ વિસ્તારમાં વીજ કાપ 

- text


મોરબી : આવતીકાલે તારીખ 9 ઓગસ્ટના રોજ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો મેન્ટેનન્સના કારણે બંધ રાખવામાં આવશે.

આવતીકાલે અમૃત IND સવારે ૮ થી ૨ ( ગજાનંદ સોસાયટી તેમજ તેની આસપાસનો વિસ્તાર), તેમજ ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔધોગિક (એચ.ટી) વીજ જોડાણમાં દર્શાવેલ સમય સુધી સુધીવીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે.

- text

- text