મોરબી નિવાસી દિનેશભાઈ શિરોહીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દિનેશભાઈ પોપટભાઈ શિરોહીયા, તે અમિતભાઈ શિરોહીયા, જીગ્નેશભાઈ શિરોહીયાના પિતા, ચંપકભાઈ શિરોહીયા, સુરેશભાઈ શિરોહીયા, ચંદુભાઈ શિરોહીયા, રાજેશભાઈ શિરોહીયા અને નીતિનભાઈ શિરોહીયાના ભાઈનું તારીખ 27-7-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-7-2023 ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે સો ઓરડી, વરિયા બોર્ડિંગ સામે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. પાણી ઢોળ (ઉત્તરક્રિયા) તારીખ 31-7-2023 ને સોમવારના રોજ સો ઓરડી, વરિયા બોર્ડિંગ સામે, મોરબી-2 ખાતે રાખવામાં આવી છે. મો. નં. 9016668406, 9913537965..

- text

- text