મોરબી : 105 વર્ષીય શાંતાબેન તળશીભાઈ હોથીનું અવસાન

- text


મોરબી : મૂળ ચમનપર હાલ મોરબી નિવાસી 105 વર્ષીય શાંતાબેન તળશીભાઈ હોથીનું તા. 31/01/2022ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 03/02/2022ને ગુરુવારે સાંજે 3થી 5 કલાકે રાખેલ છે. (કિશોરભાઈ 98794 18911, રાજેશભાઈ 98799 99335, અમિતભાઈ 95108 78818)

- text