મોરબી : દેવેન્દ્રભાઈ નગીનદાસ દોશીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દેવેન્દ્રભાઈ નગીનદાસ દોશી (ઉ.વ. 63), તે સ્વ. નગીનદાસ દલીચંદ દોશીના પુત્ર, એન. દલીચંદ એન્ડ સન્સ ભાગ્યદય પ્રોડકસ વાળા સ્વ. હર્ષદભાઇ, કિશોરભાઇ, કિરીટભાઇ, જયેશભાઇ, પરેશભાઇ, રોહિતભાઇ, તરૂલતાબેન, રીટાબેનના ભાઇ, સિધ્ધીબેન પુજનકુમાર, હિનલ, નિધિના પિતાશ્રી તેમજ જામનગર નિવાસી શાંતિલાલ ત્રિભોવનદાસ શાહના જમાઇનું તા. 10-11-2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. 12/11/2020ને ગુરુવારના રોજ સવારે 10 થી 12 વાગ્યે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text