મોરબી : જયશ્રીબા બહાદુરસિંહ જાડેજાનું અવસાન

- text


મોરબી : જયશ્રીબા બહાદુરસિંહ જાડેજા (યુ.એસ.એ.) (ઉમર વર્ષ 70), તે બહાદુરસિંહ અજીતસિંહ જાડેજા (99789 98982)ના પત્ની તેમજ અમરીશકુમાર (99789 90009), ફાલ્ગુનીબા અને યશસ્વીબાના માતા તથા ડો. રાધિકાબાના દાદી તથા બીનાબા, કનકસિંહ અને મહિપાલસિંહના સાસુ, નૌતમબા, રતુભા અને મનહરસિંહના ભાભી તેમજ શિવરાજસિંહ, સુરપાલસિંહ અને મહાવીરસિંહના કાકીનું તારીખ 13/09/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તારીખ 16ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text