- text
મોરબી : અશોકભાઈ વલ્લભદાસ ભગીરથ (ઉ.વ. 52), તે સ્વ. વલ્લભદાસ માવજીભાઈ ભગીરથના પુત્ર, પરાગભાઇ (રઘુવીર પ્રોવિઝન) તથા વર્ષાબેન દિપકકુમાર ખખ્ખરના મોટાભાઈ, ભાર્ગવભાઇ તથા દિશાબેનના પિતા તેમજ સ્વ. કિશોરભાઈ મનસુખભાઇ રાજાણીના જમાઈનું તા. 18/01/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા. 20/01/2020ના રોજ સાંજે 5 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.
- text