મોરબીઃ લુણસર નિવાસી હરખજીભાઈ વસિયાણીનું અવસાન

- text


મોરબીઃ લુણસર નિવાસી હરખજીભાઈ નાનજીભાઈ વસિયાણી તે અંબારામભાઈ નાનજીભાઈ વસિયાણીના ભાઈ, અંકિત હરખજીભાઈ વસિયાણીના પિતાનું તારીખ 8-12-2022 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-12-2022 ને શનિવારના રોજ સવારે 8-30 થી 10-30 કલાક સુધી લુણસર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text