મોરબી : લાલજીભાઈ દેવસીભાઈ મકવાણાનું અવસાન

- text


મોરબી : મૂળ નાની વાવડીના વતની હાલ મોરબીના ભડિયાદ નિવાસી લાલજીભાઈ દેવસીભાઈ મકવાણા તે લક્ષ્મણભાઈ , આંબાભાઈ, દિનેશભાઇ, મોહનભાઇ, પ્રેમજીભાઈ, અશ્વિનભાઈ, મનોજભાઈ, રામીબેન ઘનાભાઈ વાઘેલા, ડાઈબેન હરજીભાઈ જાદવ, બાલુબેન નરેશભાઈ ચાવડા, આલુબેન નરેશભાઈ સોલંકીના ભાઈ તેમજ મંજુબેન અનિલભાઈ અંબાલિયા, કાંતાબેન મનસુખભાઇ પરમાર, ખીમીબેન રાજેશભાઈ સોલંકી, હંસાબેન નાગજીભાઈ વાણીયા, અનસોયાબેન શૈલેષભાઇ જીતિયા, દયાબેન ગિરીશભાઈ મહાલીયા અને ભાનુંબેન ભાવેશભાઈ ઉભડીયાના પિતાનું તા.4 ના રોજ અવસાન થયું છે. લક્ષ્મણભાઈ-9664892437 અને આંબાભાઈ-9712481238 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.

- text

- text