મોરબી : રણછોડભાઈ ત્રિભોવનભાઈ ખાવડીયાનું અવસાન

- text


 

મોરબી : મૂળ કુંતાસી હાલ મોરબીના નાની વાવડી ગામ નિવાસી રણછોડભાઈ ત્રિભોવનભાઈ ખાવડીયા (ઉ.વ.96) તે દયાળજીભાઈ ખાવડીયા, રમેશભાઈ ખાવડીયાના પિતા તેંમજ આશિષભાઈ અને આયર્નભાઈના દાદાનું તા. 8 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.10 ને શુક્રવારે સવારે 9 થી 11 દરમિયાન ભગવતી પાર્ક પ્લોટ નંબર-8 સમજુબા સ્કૂલ પાસે નાની વાવડી મોરબી ખાતે રાખેલ છે.

- text