મોરબી : ભાવેશભાઈ લલિતભાઈ ચંદારાણાનું અવસાન

- text


 

મોરબી : મોરબી નિવાસી ભાવેશભાઈ લલિત ભાઈ ચંદારાણા તે લલિતભાઈ દેવચંદભાઇ ચંદારાણા પુત્ર તેમજ પ્રીતિબેન ચેતન કુમાર પાટડીયા તથા અમિષભાઈ (લાલાભાઈ)ના ભાઈ તથા પ્રવીણભાઈ પ્રગજીભાઈ રવેશીયાના જમાઈ તથા જયેશભાઇ રવેશીયા, નિકુંજભાઈ રવેશીયાના બનેવીનું આજે તા.8-12-2021 ના રોજ અવસાન થયું છે. સદગતનું સદગત બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 10-12-2021, શુક્રવારના રોજ સાંજે 4:30-6:00 દરમિયાન જલારામ મંદિર મોરબી ખાતે રાખેલ છે.

- text