મોરબી : લાભુબેન હરિભાઈ વિડજાનું અવસાન
મોરબી : લાભુબેન હરિભાઈ વિડજા ( ઉ.વ.74) તે હરિભાઈ નાનજીભાઈ વિડજાના પત્ની, અરવિંદભાઈના માતૃશ્રી તથા દુર્લભજીભાઈ, ઈશ્વરભાઈના ભાભીનું તા. 28ના રોજ અવસાન થયેલ છે....
મોરબી : વિપુલભાઈ લીલાધરભાઈ સરવૈયાનું અવસાન
મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના વિપુલભાઈ લીલાધરભાઈ સરવૈયા (ઉ.વર્ષ-૪૫) તે સ્વ. લીલાધરભાઈ ઓધવજીભાઈ સરવૈયાના પુત્ર , વિજયભાઈ, સ્વ મનસુખભાઈના ભાઈ, સ્વ. દિલીપભાઈ, દિપકભાઈના કાકાના દિકરા...
મોરબી નિવાસી પ્રેમજીભાઈ ઓગાણજાનું અવસાન
મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી પ્રેમજીભાઈ રતુભાઈ ઓગાણજા (ઉં.વ. 65) તે દેવજીભાઈ રતુભાઈ ઓગાણજાના ભાઈ, દિલીપભાઈ પ્રેમજીભાઈ ઓગાણજા, નીતિનભાઈ પ્રેમજીભાઈ ઓગાણજાના પિતા,...
મહેન્દ્રનગર નિવાસી લાલજીભાઈ કારોલિયાનું અવસાન
મોરબી : મૂળ જુના દેરાળા હાલ મહેન્દ્રનગર નિવાસી લાલજીભાઈ ચતુરભાઈ કારોલિયા (ઉં.વ. 55)નું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-1-2024 ને સોમવારના રોજ સવારે...
ઘુંટુ નિવાસી કરશનભાઈ સોરીયાનું અવસાન
મોરબી : ઘુંટુ નિવાસી કરસનભાઈ જેઠાભાઇ સોરીયા તે સવજીભાઈ, મનસુખભાઈ તથા જયંતીલાલના પિતાનું તારીખ 28/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 30/12/2023ને શનિવારે...
મોરબી નિવાસી મીતાબેન કંસારાનું અવસાન
મોરબી : મીતાબેન ભુપેન્દ્રભાઈ કંસારા (ઉ.વ.60) તે ભુપેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ કંસારા (રાધનપુર વાળા)ના પત્ની, મિલીન્દભાઈ, ખ્યાતિબેન જયકુમાર તથા જલ્પાબેનના માતા, જયંતીલાલ જમનાદાસ દંગીના પુત્રી, નિશિથભાઈ...
મોરબી નિવાસી રિદ્ધિબેન હળવદિયાનું અવસાન, દેહદાન અને ચક્ષુદાન કર્યું
મોરબી : મોરબી નિવાસી રિદ્ધિબેન (અમિબેન) મહેશભાઈ (બટુકભાઈ) હળવદિયા (ઉં.વ. 36) તે સ્વ. મહાદેવભાઈ રત્નાભાઈ હળવદિયાના પૌત્રી, મહેશભાઈ (બટુકભાઈ) મહાદેવભાઈ હળવદિયા (મો.નં. 9426712498)ના પુત્રી,...
મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાના માતુશ્રીનું અવસાન
મોરબી : મુળ ગાળા હાલ મોરબી નિવાસી મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાના માતુશ્રી કાંતાબેન નરશીભાઇ ઉધરેજા (ઉ.વ.78) તે નરશીભાઈ ખોડાભાઈ ઉધરેજાના પત્ની,...
મોરબી નિવાસી નાથાભાઈ નાનજીભાઈ જીવાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જીવાણી નાથાભાઈ નાનજીભાઈ તે રમેશભાઈ, જન્તિભાઈ, શાંતિભાઈના પિતાનું તા. 26ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 29ને શુક્રવારે સવારે...
રવાપર નિવાસી નનીબેન ભટાસણાનું અવસાન
મોરબી : રવાપર નિવાસી મેહુલ સ્ટુડિયો વાળા મેહુલભાઈ ભટાસણાના દાદી નનીબેન છગનભાઈ ભટાસણાનું તા. 26/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 29/12/2023ને શુક્રવારે...