મોરબી નિવાસી મીતાબેન કંસારાનું અવસાન

- text


મોરબી : મીતાબેન ભુપેન્દ્રભાઈ કંસારા (ઉ.વ.60) તે ભુપેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ કંસારા (રાધનપુર વાળા)ના પત્ની, મિલીન્દભાઈ, ખ્યાતિબેન જયકુમાર તથા જલ્પાબેનના માતા, જયંતીલાલ જમનાદાસ દંગીના પુત્રી, નિશિથભાઈ તથા ભાવિનભાઈના બહેનનું તારીખ 28/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 29/12/2023ને શુક્રવારે સવારે 10:00 થી 12:00 કલાકે કંસારા જ્ઞાતિની વાડીમાં, કંસારા શેરી, ગ્રીનચોક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text