ઘુંટુ નિવાસી કરશનભાઈ સોરીયાનું અવસાન

- text


મોરબી : ઘુંટુ નિવાસી કરસનભાઈ જેઠાભાઇ સોરીયા તે સવજીભાઈ, મનસુખભાઈ તથા જયંતીલાલના પિતાનું તારીખ 28/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 30/12/2023ને શનિવારે રાત્રે 8:00 થી 10:00 કલાકે યોગેશ પાર્ક સોસાયટી, ધાર ઉપર, મુ. ઘુંટુ મુકામે રાખવામાં આવ્યું છે.

- text