મોરબી નિવાસી નીતિનભાઈ ધામેચાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના મૂળ ગામ આમરણ હાલ મોરબી નિતિનભાઈ અમૃતલાલ ધામેચા (ઉ.વ.52) તે રાજભાઈ (99099 61851)ના પિતા, યોગેશભાઈ (88491 02594), સુરેશભાઈ, દિલીપભાઈ, પરેશભાઈ...

લખધીરનગર નિવાસી હસમુખભાઈ પરેચાનું અવસાન

મોરબી : મુ.લખધીરનગર (નવાગામ) નિવાસી હસમુખભાઈ રામજીભાઈ પરેચા (ઉ.વ.52) તે સ્વ.લાલજીભાઈ, પ્રભુભાઈ, ચતુરભાઈ, ભરતભાઈના ભાઈ તથા અંકિતભાઈ હસમુખભાઈ પરેચાના પિતાનું તારીખ 26/12/2023ના રોજ અવસાન...

મોરબી : જીકીયારી નિવાસી લીલાવંતીબેન ઝાલરીયાનું અવસાન

મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી લીલાવંતીબેન મગનભાઈ ઝાલરીયા (ઉં.વ. 82) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 99781 80323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 99253 98239),...

બગથળા નિવાસી રજનીભાઈ જેચંદભાઈ મહેતાનું અવસાન 

મોરબી : મોરબી તાલુકાના બગથળા નિવાસી રજનીભાઈ જેચંદભાઈ મહેતા (ઉ.વ.71) તે દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, શૈલેષભાઈના મોટાભાઈ, અંકિતા હિમાંશુકુમાર પુનતર (જામનગર), નિકિતા નિમેશકુમાર દોશી (રાજકોટ) ના...

મોરબી નિવાસી ગુલબાનુબેન પ્યારઅલીભાઈ પંજવાણીનું અવસાન 

મોરબી : મુળ ધુનડા (સ.), હાલ મોરબી નિવાસી ગુલબાનુબેન પ્યારઅલીભાઈ પંજવાણી (ઉ.વ.83) તે સલીમભાઈ (9825329419) અને જીગરભાઈ (9825434419) ના માતાનું તા. 23ને શનિવારે અવસાન...

મોરબી : શાંતાબેન કુંવરજીભાઇ ઉભડિયાનું અવસાન

  મોરબી : મૂળ નવજીવનનગર ( ખેવાળીયા) નિવાસી શાંતાબેન કુંવરજીભાઇ ઉભડિયા તે ચમનભાઈ, નિલેશભાઈ, કિરીટભાઈના માતૃશ્રીનું તા.23ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને ગુરુવારે...

મોરબી નિવાસી મંજુબેન દેકાવડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મંજુબેન ઈશ્વરલાલ દેકાવડીયા (ઉ.વ.63) તે ઈશ્વરલાલ માધવજીભાઈ દેકાવડીયાના પત્ની, ભગવાનજીભાઈ માધવજીભાઈ દેકાવડીયા(99790 70887), લક્ષ્મણભાઈ માધવજીભાઈ દેકાવડીયાના ભાભી તથા અભેદભાઈ(98798 66369),...

વાંકાનેર : પ્રભાતબા અજીતસિંહ જાડેજાનું અવસાન

વાંકાનેર : પ્રભાતબા અજીતસિંહ જાડેજા ( ઉ.વ.85) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, મનોહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ હરેન્દ્રસિંહ જાડેજાના કાકી, કુલદીપસિંહ શક્તિસિંહ જાડેજાના દાદીનું તા. 23ને...

મોરબી : જનકબા ઉદયસિંહ જાડેજાનું અવસાન

મોરબી : મૂળ નવાગામ (માળિયા મી.) હાલ મોરબી નિવાસી જનકબા ઉદયસિંહ જાડેજા તે અશોકસિંહ ઉદયસિંહ જાડેજાના માતૃશ્રી,અમરદીપસિંહ અશોકસિંહ જાડેજાના દાદીમા તથા સજ્જનસિંહ દેવીસિંહ જાડેજા,...

તરઘરી નિવાસી ઓતીબેન સુરાણીનું અવસાન

માળીયા(મી) : તરઘરી નિવાસી ઓતીબેન મહાદેવભાઇ સુરાણી (ઉ.વ.88) તે પ્રાણજીવનભાઈ, કાંતિલાલ, બળવંતભાઈ, મનસુખભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ તથા જગદીશભાઈના માતાનું તારીખ 21/12/2023ના રોજ અવસાન થયું છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...