લખધીરનગર નિવાસી હસમુખભાઈ પરેચાનું અવસાન

- text


મોરબી : મુ.લખધીરનગર (નવાગામ) નિવાસી હસમુખભાઈ રામજીભાઈ પરેચા (ઉ.વ.52) તે સ્વ.લાલજીભાઈ, પ્રભુભાઈ, ચતુરભાઈ, ભરતભાઈના ભાઈ તથા અંકિતભાઈ હસમુખભાઈ પરેચાના પિતાનું તારીખ 26/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 28/12/2023ને ગુરુવારે સવારે 09:00 થી 11:00 કલાકે તેમના નિવાસસ્થાન મુળ લખધીરનગર (નવાગામ) મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.ન.95865 61092, 99785 97676)

- text