મોરબી નિવાસી ગુલબાનુબેન પ્યારઅલીભાઈ પંજવાણીનું અવસાન 

- text


મોરબી : મુળ ધુનડા (સ.), હાલ મોરબી નિવાસી ગુલબાનુબેન પ્યારઅલીભાઈ પંજવાણી (ઉ.વ.83) તે સલીમભાઈ (9825329419) અને જીગરભાઈ (9825434419) ના માતાનું તા. 23ને શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 28ને ગુરૂવારે સવારે 9 થી 11 કલાકે “ધર્મ ભક્તિ”, બ્લોક નં.44, યોગેશ્વર નગર, કદમ મેડીકલવાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text