બગથળા નિવાસી રજનીભાઈ જેચંદભાઈ મહેતાનું અવસાન 

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા નિવાસી રજનીભાઈ જેચંદભાઈ મહેતા (ઉ.વ.71) તે દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, શૈલેષભાઈના મોટાભાઈ, અંકિતા હિમાંશુકુમાર પુનતર (જામનગર), નિકિતા નિમેશકુમાર દોશી (રાજકોટ) ના પિતા અને નવલચંદભાઈ વનમાળીદાસ વોરાના જમાઈનું તા. 25ને સોમવારે અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. 28ને ગુરૂવારે સવારે 10 કલાકે દરબારગઢ, દેરાસર પુરૂષોના ઉપાશ્રય ખાતે રાખ્યું છે.

- text

- text