રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ 

- text


મોરબી : મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જરૂરિયાતમંદ લોકોને રાશનકીટ તેમજ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તોને તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે આશ્રમમાં ઉપસ્થિત ભક્તોએ દીવડા પ્રગટાવી તુલસી પુજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ જન્મદિવસની ઉજવણીમાં ભક્તો દ્વારા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મુકેશ ભગતે જણાવ્યું હતું.

- text

- text