મોરબી નિવાસી રતનજીભાઈ સાણજાનું અવસાન

મોરબી : રતનજીભાઈ લવજીભાઈ સાણજા તે પુષ્પાબેન રતનજીભાઈ સાણજાના પતિ, ચિરાગભાઈ રતનજીભાઈ સાણજા તથા અમિતભાઈ રતનજીભાઈ સાણજાના પિતાનું તારીખ 21/12/2023ના રોજ અવસાન થયું છે....

મોરબી નિવાસી પુર્વીબેન ખીમજીભાઈ શેરસીયાનું અવસાન 

મોરબી : હાલ મહેન્દ્રનગર નિવાસી શેરસીયા પુર્વીબેન તે ખીમજીભાઈના પુત્રી, સ્વ. નરભેરામભાઈ, મનસુખભાઈ, ભુદરભાઈની ભત્રીજી, દિવ્યેશભાઈ, હાર્દિકભાઈ, કિશનભાઈ, આશિષભાઈના બહેનનું તા. 21ને ગુરૂવારે અવસાન...

મોરબીના બેલા ગામ નિવાસી કરશનભાઈ ખોડાભાઈ ગામીનું અવસાન 

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નિવાસી કરશનભાઈ ખોડાભાઈ ગામી તે મણિભાઈ ખોડાભાઈ ગામી, લખમણભાઇ ખોડાભાઈ ગામીના ભાઈ ગીતાબેન કરશનભાઇ ગામીના પતિ તથા વિપુલભાઈ...

મોરબી નિવાસી લાભુબેન સાણજાનું અવસાન

મોરબી : મૂળ જેપુર હાલ મોરબી નિવાસી લાભુબેન રતનશીભાઈ સાણજા (ઉં.વ. 73) તે રતનશીભાઈ ભાણજીભાઈ સાણજા (રિટાયર્ડ મેનેજર, આરડીસી બેંક)ના પત્ની, રમેશભાઈ રતનશીભાઈ સાણજા,...

મોરબી નિવાસી વશરામભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વશરામભાઈ અવચરભાઈ દેત્રોજા (ઉં.વ. 82) તે કેતનભાઈ વશરામભાઈ દેત્રોજાના પિતા, ગોરધનભાઈ અવચરભાઈ દેત્રોજા, ઓધવજીભાઈ અવચરભાઈ દેત્રોજા, વસનજીભાઈ અવચરભાઈ દેત્રોજાના ભાઈનું...

મોરબી નિવાસી શાંતિલાલભાઈ બોપલીયાનું અવસાન 

મોરબી : મૂળ ફગશીયા (મહેન્દ્રગઢ તા. માળીયા) હાલ મોરબી નિવાસી શાંતિલાલભાઈ હરખજીભાઈ બોપલીયા (ઉં. વ.55) તે હરજીવનભાઈ હરખજીભાઈ બોપલીયા, જેરામભાઈ હરખજીભાઈ બોપલીયા, રાજેશભાઈ હરખજીભાઈ...

ખાખરાળા નિવાસી જીવતીબેન ભગવાનજીભાઈ સદાતીયાનું અવસાન

મોરબી : ખાખરાળા નિવાસી જીવતીબેન ભગવાનજીભાઈ સદાતીયા ( ઉ.વ.76), તે ભગવાનજીભાઈ સુંદરજીભાઈ સદાતીયાના પત્ની, ભાઈલાલભાઈ, દિલીપભાઈ, લીલાધરભાઈ, હરેશભાઇ તથા શારદાબેનના માતૃશ્રીનું અવસાન થયેલ છે....

મોરબી નિવાસી પલ્લવીબેન રાવલનું અવસાન

મોરબી : પલ્લવીબેન હસમુખભાઈ રાવલ (ઉ.વ.64)નું તારીખ 15/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 17/12/2023ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ભાટિયા...

રાજપર નિવાસી હેમલતાબેન અઘારાનું અવસાન

મોરબી : રાજપર નિવાસી હેમલતાબેન ગોપાલભાઈ અઘારા તે ગોપાલભાઈ અમરશીભાઈ અઘારાના પત્ની, નરેશભાઈ ગોપાલભાઈ અઘારા, જયેશભાઈ ગોપાલભાઈ અઘારાના માતાનું તારીખ 16/12/2023ના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી સોલંકી દેવશીભાઈ ગોવિંદભાઈનું અવસાન

મોરબી : મુળ નીચી માંડલ હાલ મોરબી નિવાસી સોલંકી દેવશીભાઈ ગોવિંદભાઈ (ઉ.વ.64) તે કમલેશભાઈ, મુકેશભાઈના પિતાનું તા.15 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...