મોરબી નિવાસી શાંતિલાલભાઈ બોપલીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ ફગશીયા (મહેન્દ્રગઢ તા. માળીયા) હાલ મોરબી નિવાસી શાંતિલાલભાઈ હરખજીભાઈ બોપલીયા (ઉં. વ.55) તે હરજીવનભાઈ હરખજીભાઈ બોપલીયા, જેરામભાઈ હરખજીભાઈ બોપલીયા, રાજેશભાઈ હરખજીભાઈ બોપલીયાના ભાઈ, વિવેકભાઈ શાંતિલાલભાઈ બોપલીયાના પિતાનું તારીખ 20-12-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-12-2023 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન ફગશીયા (મહેન્દ્રગઢ) મુકામે અને સાંજે 4 થી 6 કલાકે નીલકંઠ હાઈટ્સ રવાપર ધુનડા રોડ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text