મોરબી નિવાસી પુર્વીબેન ખીમજીભાઈ શેરસીયાનું અવસાન 

- text


મોરબી : હાલ મહેન્દ્રનગર નિવાસી શેરસીયા પુર્વીબેન તે ખીમજીભાઈના પુત્રી, સ્વ. નરભેરામભાઈ, મનસુખભાઈ, ભુદરભાઈની ભત્રીજી, દિવ્યેશભાઈ, હાર્દિકભાઈ, કિશનભાઈ, આશિષભાઈના બહેનનું તા. 21ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 23 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન, મહેન્દ્રનગર, પીપરવાડી વિસ્તાર, તા.જી.મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text