રાજપર નિવાસી હેમલતાબેન અઘારાનું અવસાન

- text


મોરબી : રાજપર નિવાસી હેમલતાબેન ગોપાલભાઈ અઘારા તે ગોપાલભાઈ અમરશીભાઈ અઘારાના પત્ની, નરેશભાઈ ગોપાલભાઈ અઘારા, જયેશભાઈ ગોપાલભાઈ અઘારાના માતાનું તારીખ 16/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 18/12/2023ને સોમવારે બપોરે 3 થી 5 કલાકે તેમના નિવાસસ્થાન મુ.રાજપર (નવા પ્લોટ) ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text