મોરબી નિવાસી સોલંકી દેવશીભાઈ ગોવિંદભાઈનું અવસાન

- text


મોરબી : મુળ નીચી માંડલ હાલ મોરબી નિવાસી સોલંકી દેવશીભાઈ ગોવિંદભાઈ (ઉ.વ.64) તે કમલેશભાઈ, મુકેશભાઈના પિતાનું તા.15 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17ને રવિવારે બપોરના 2 કલાકે તેમના નિવાસ સ્થાન ભાદિયાદ રોડ, બોધ નગર સોસાયટી, મોરબી-2 ખાતે રાખ્યું છે.
મો. 9898998247, 9825354836

- text