મોરબી નિવાસી વશરામભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વશરામભાઈ અવચરભાઈ દેત્રોજા (ઉં.વ. 82) તે કેતનભાઈ વશરામભાઈ દેત્રોજાના પિતા, ગોરધનભાઈ અવચરભાઈ દેત્રોજા, ઓધવજીભાઈ અવચરભાઈ દેત્રોજા, વસનજીભાઈ અવચરભાઈ દેત્રોજાના ભાઈનું તારીખ 21-12-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા 21-12-2023 ને બપોરે 12-30 કલાકે તેમના નિવાસ સ્થાન શિવમ પેલેસ, 301, દર્પણ સોસાયટી, લીલાલહેરવાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતેથી નીકળી લીલાપર ગામ સ્મશાન ગૃહે જશે.

- text

- text