મોરબી નિવાસી પલ્લવીબેન રાવલનું અવસાન

- text


મોરબી : પલ્લવીબેન હસમુખભાઈ રાવલ (ઉ.વ.64)નું તારીખ 15/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 17/12/2023ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ભાટિયા વાડી, “રાવલ ભુવન”ની સામે, ઝવેરી શેરી, ભાટીયા વાડી સામે રાખવામાં આવ્યું છે. હસમુખભાઈ રાવલ (98250 14618), ગોકુલ રાવલ (99099 88078).

- text

- text