મોરબી નિવાસી રતનજીભાઈ સાણજાનું અવસાન

- text


મોરબી : રતનજીભાઈ લવજીભાઈ સાણજા તે પુષ્પાબેન રતનજીભાઈ સાણજાના પતિ, ચિરાગભાઈ રતનજીભાઈ સાણજા તથા અમિતભાઈ રતનજીભાઈ સાણજાના પિતાનું તારીખ 21/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 25/12/2023ને સોમવારે સવારે 8:00 થી 10:00 કલાકે પટેલનગર હનુમાનજી મંદિર પાસે, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. (મો.નં.99099 80073, 99099 80074)

- text

- text