તરઘરી નિવાસી ઓતીબેન સુરાણીનું અવસાન

- text


માળીયા(મી) : તરઘરી નિવાસી ઓતીબેન મહાદેવભાઇ સુરાણી (ઉ.વ.88) તે પ્રાણજીવનભાઈ, કાંતિલાલ, બળવંતભાઈ, મનસુખભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ તથા જગદીશભાઈના માતાનું તારીખ 21/12/2023ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા તથા લૌકિકવાર તારીખ 1/1/2024ને સોમવારે મુ.તરઘરી તા.માળીયા(મી.) જિ.મોરબી મુકામે રાખવામાં આવી છે.

- text

- text