મોરબી : શાંતાબેન કુંવરજીભાઇ ઉભડિયાનું અવસાન

- text


 

મોરબી : મૂળ નવજીવનનગર ( ખેવાળીયા) નિવાસી શાંતાબેન કુંવરજીભાઇ ઉભડિયા તે ચમનભાઈ, નિલેશભાઈ, કિરીટભાઈના માતૃશ્રીનું તા.23ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને ગુરુવારે સવારે 8:30થી 10:30 ફોરસ્કવેર 03, પ્રભુકૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર તા.4ને ગુરુવારે નવજીવનનગર ખાતે રાખેલ છે.

- text

- text