મોરબીની ચંદ્રેશનગર સોસાયટીમાં પૂજિત અક્ષત કળશની શોભાયાત્રા નીકળી

- text


 

મોરબી : મોરબીના નવયુગ વિદ્યાલય પાછળ આવેલ ચંદ્રેશનગર સોસાયટી અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રીરામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર અયોધ્યા આવેલા કળશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

- text

- text