મોરબી નિવાસી નીતિનભાઈ ધામેચાનું અવસાન

- text


મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના મૂળ ગામ આમરણ હાલ મોરબી નિતિનભાઈ અમૃતલાલ ધામેચા (ઉ.વ.52) તે રાજભાઈ (99099 61851)ના પિતા, યોગેશભાઈ (88491 02594), સુરેશભાઈ, દિલીપભાઈ, પરેશભાઈ તથા વિનોદભાઈના ભાઈ, ચિરાગભાઈના ભાઈજી તેમજ ચંદુલાલ ઓધવજીભાઈ જાખરીયા (81289 97959)(લીંબુડા – જૂનાગઢ, હાલ રાજકોટ)ના જમાઈનું તા 26/12/2023ના રોજ અવસાન થયું છે. જેમની સ્મશાન યાત્રા આજે તા 26/12/2023ને મંગળવાર સાંજે 6:15 કલાકે તેમના નિવાસસ્થાનેથી રાખેલ છે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી બન્ને સાથે તા 28/12/2023ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન માધવ દશઁન એપાઁટમેન્ટ-C, રવાપર રેસીડેન્સી, રવાપર-ઘુનડા રોડ ખાતે રાખવામાં આવી છે.

- text

- text