રવાપર નિવાસી નનીબેન ભટાસણાનું અવસાન

- text


મોરબી : રવાપર નિવાસી મેહુલ સ્ટુડિયો વાળા મેહુલભાઈ ભટાસણાના દાદી નનીબેન છગનભાઈ ભટાસણાનું તા. 26/12/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 29/12/2023ને શુક્રવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન રવાપર ગામ મુકામે રાખવામાં આવ્યું છે.લોકિકપ્રથા બંધ છે.

- text

- text